Saturday, March 22, 2025

લોકશાહીની ખબર

Bhimrao Ambedkar Bharat Ratna: આઝાદી બાદ બનેલી કોંગ્રેસની સરકારોએ આંબેડકરને કેમ ‘ભારત રત્ન’ ન આપ્યો?

ડિસેમ્બર 1989માં વી.પી. સિંહની સરકાર બની ત્યારે રામવિલાસ પાસવાન, શરદ યાદવ અને નીતિશ કુમારના પ્રભાવને કારણે ડૉ. આંબેડકરને 1990માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

શું હાલના PAN CARD ધારકોએ પણ PAN 2.0 બનાવવું પડશે? આ રહ્યો દરેક સવાલનો જવાબ

CBDT દ્વારા એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય PAN અને TAN જારી કરવાની અને મેનેજ કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવાનો છે,

IPL 2025 Auction: આઈપીએલમાં માલામાલ થયા આ ખેલાડીઓ; રૂપિયાનો થયો વરસાદ

IPL 2025 Auction: IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાનારો ખેલાડી બની ગયો છે.

Independence Day Special: ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન, આ સત્યાગ્રહે ભારતને ‘સરદાર’ આપ્યાં

Independence Day Special: અંગ્રેજ સરકારે ખેડૂતો પાસેથી જમીનનો કરવેરો ઉઘરાવવા માટે દબાણ કર્યું અને શરૂ થયું ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન એટલે કે ‘ખેડા સત્યાગ્રહ’...

લોકશાહીનાં લેખાજોખાંઃ રાજકોટ લોકસભા બેઠકની A to Z માહિતી

રાજકોટઃ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર એટલે રંગીલુ રાજકોટ. સામાજિક, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સૌરાષ્ટ્ર માટે રાજકોટ અતિમહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી પેટાચૂંટણી લડી પહેલીવાર...

લોકશાહીનાં લેખાજોખાંઃ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની A to Z માહિતી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ તરીકે ઓળખાતી ધરા સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે. આ લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે....

કોંગ્રેસની કઠણાઈ: ગઠબંધનમાં સીટ તો મળી પણ ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સીટ શેરીંગમાં ઉત્તર મુંબઈની લોકસભા સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. પણ કોંગ્રેસ સામે તકલીફ એ છે કે, આ સીટ માટે તેમની...