Monday, November 10, 2025

Sample Category Title

હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?

વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે

ડોક્ટરે હસ્તા-કૂદતા પરિવારનું જીવન કરી નાંખ્યું ધૂળધાણી, 1 ટકા પ્રોબ્લેમને 99 ટકા કરી નાંખી

ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે.

દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ? રાખો આ ખાસ વાતનુ હંમેશા ધ્યાન

ડૉ. હંસાજી કહે છે, સૌ પ્રથમ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખાધા પછી તરત જ દૂધ ન પીવું જોઈએ. ખોરાક પેટમાં પહેલેથી જ પચી રહ્યો હોય છે અને દૂધ ભારે હોય છે