Editor
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે !
ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.
ગુજરાત
અમદાવાદના અમરાઈવાડીમાં જાતિવાચક ભેદભાવનો આરોપ: ‘અંજની ફેશન’ દુકાનદારે યુવકને કહ્યું ‘તું ભીલ છે, કપડા નહીં આપું’
અમદાવાદના અમરાઈવાડીમાં જાતિવાચક ભેદભાવનો આરોપ: 'અંજની ફેશન' દુકાનદારે યુવકને કહ્યું 'તું ભીલ છે, કપડા નહીં આપું', વીડિયો વાયરલ
ગુજરાત
વાલ્મીકી પરિવાર સાથે ₹.7 લાખની છેતરપિંડી, વાડજ પોલીસનું દલિત પરિવાર સાથે ઠાગાઠૈયા
વાલ્મિકી સમાજના પીડિત પરિવારને રામાપીરના ટેકરામાં સેક્ટર 3 માં મકાન અપાવવાનું કહી એચ.એન. સફલની ફાઈલ આપી ગુનાહિત વિશ્વાસઘાત કરી મકાનના નામે રૂ।. 7,00,000/ રૂપિયા લઈ છેતરપીંડી કરવામાં આવી છે.
ગુજરાત
અમદાવાદમાં મોદી સાહેબ પહેલા એક ગુંડાએ મકાનોનો ડ્રો કરી નાંખ્યો!
રામાપીરના ટેકરા ખાતે વર્ષો અગાઉ ગુનાખોરી કરનારો રાજુ કરાટે ફરીથી એક વાર ચર્ચામાં આવ્યો છે. ગુનાની દુનિયામાં પહેલા રાજુ કરાટે હવે બાવો બની ગયો છે. અને બિલ્ડર લોબી સાથે જોડાઈને કામ કરી રહ્યો છે.
ગુજરાત
ધારણોજ ગામમાં ભ્રષ્ટાચારની જાણકારી માંગનારા RTI એક્ટિવિસ્ટને ધમકી, મહિલા સરપંચના પતિની દાદાગીરી
ધારણોજ ગામે લીલાછમ વૃક્ષોને કાપવા, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો, ગામને મળેલી ગ્રાન્ટનો દુરપયોગ આવી તમામ માહિતીઓ અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી હતી
લોકશાહીની ખબર
ચોપાનિયાના નામે ચરી ખાતી મહિલાનું સામાજીક પ્રદુષણ: નકલી અખબાર ચલાવ્યા બાદ ચાલુ કર્યું ખંડણીનું રેકેટ
યુ ટ્યુબ કે અન્ય માધ્યમો ઉપર નીકળી પડેલા લોકો વ્યક્તિગત કોમર્શિયલ એકટીવીસ્ટ છે પત્રકારો નથી તેથી કોઇ પાલન કરતાં નથી અને સામાજીક પ્રદુષણ ફેલાવતા રહે છે.
લોકશાહીની ખબર
હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?
વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે
ગુજરાત
ડોક્ટરે હસ્તા-કૂદતા પરિવારનું જીવન કરી નાંખ્યું ધૂળધાણી, 1 ટકા પ્રોબ્લેમને 99 ટકા કરી નાંખી
ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે.
લાઈફ સ્ટાઇલ
દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ? રાખો આ ખાસ વાતનુ હંમેશા ધ્યાન
ડૉ. હંસાજી કહે છે, સૌ પ્રથમ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખાધા પછી તરત જ દૂધ ન પીવું જોઈએ. ખોરાક પેટમાં પહેલેથી જ પચી રહ્યો હોય છે અને દૂધ ભારે હોય છે
Join our community of SUBSCRIBERS and be part of the conversation.
To subscribe, simply enter your email address on our website or click the subscribe button below. Don't worry, we respect your privacy and won't spam your inbox. Your information is safe with us.

