Thursday, March 12, 2026
Tag:

અમદાવાદ

ચોપાનિયાના નામે ચરી ખાતી મહિલાનું સામાજીક પ્રદુષણ: નકલી અખબાર ચલાવ્યા બાદ ચાલુ કર્યું ખંડણીનું રેકેટ

યુ ટ્યુબ કે અન્ય માધ્યમો ઉપર નીકળી પડેલા લોકો વ્યક્તિગત કોમર્શિયલ એકટીવીસ્ટ છે પત્રકારો નથી તેથી કોઇ પાલન કરતાં નથી અને સામાજીક પ્રદુષણ ફેલાવતા રહે છે.

હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?

વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે

ડોક્ટરે હસ્તા-કૂદતા પરિવારનું જીવન કરી નાંખ્યું ધૂળધાણી, 1 ટકા પ્રોબ્લેમને 99 ટકા કરી નાંખી

ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે.